શ્રીપતિ પંડિતા રાધાચ્યુલ્લા બાલાસુબ્રમણ્યમ કોનું નામ છે? એસ.પી.બાલાસુબ્રમણ્યમ
- મુખ્ય પૃષ્ઠ
- મારા વિશે
- અવનવુ વાંચન
- લેખ / लेख / Articles
- ગેલેરી
- બ્લોગ
- કઈ દવા કયારે
- પ્રશ્નોતરી
- સંપર્ક
- મફત પુસ્તક ખરીદી
- ક્વિઝ
શ્રીપતિ પંડિતા રાધાચ્યુલ્લા બાલાસુબ્રમણ્યમ કોનું નામ છે? એસ.પી.બાલાસુબ્રમણ્યમ
૩૦/૦૬/૨૦૨૦ રોન્ની અને સીન્ના નામનાં બે ટ્વિન્સ વચ્ચે ૨૦૮ દિવસનું જ અંતર છે. બ્રિટિશ કપલ બૂડેન અને પૌલ ડેનિસના પ્રથમ સંતાન રોન્નીનો જન્મ નોર્મલ પ્રેગ્નન્સીથી થયો. બુડેન તરત જ ફરી ગર્ભવતી થઈ. રોન્ની માંડ છ માસની હશે અને સીન્ના પ્રીટર્મ જન્મી. અમેરિકાના રાલ્ફ ક્લુંમિન્સ અને કેરોલીનાના ઘરે ૧૯૫૨માં પહેલું સંતાન પુત્રી કેથરીન જન્મી, ૧૯૫૩ માંવધુ વાંચો
૧૪. ૦૧/૦૫/૨૦૧૮ ગુજરાત અમે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા નવાપુર ગામના રેલ્વેસ્ટેશનના આ બાંક્ડામાંથી બન્ને રાજ્યોને છુટા પાડતી બોર્ડર પસાર થાય છે. આ બાંકડો સેલ્ફી પોઈન્ટ છે. આ બાંકડાની મધ્યમાં બેસો તો તમારું અડધું શરીર ગુજરાતમાં અને અડધું શરીર મહારાષ્ટ્રમાં હોય છે. (દિવ્યભાસ્કર : ૦૧/૦૫/૨૦૧૮) ૧૩. ૨૮/૦૧/૨૦૧૮ : કેરળના ફોટોગ્રાફર વિષ્ણુ શિવાનંદે કર્ણાટકનીવધુ વાંચો
૦૧ જાન્યુઆરી : ૧૮૪૮ : પુણે જિલ્લાના ભીડેવાડા ગામે દેશની સૌ પ્રથમ છોકરીઓ માટેની સ્કુલ સાવિત્રીબેન ફૂલેએ શરૂ કરી. ૧૮૯૪ : જન્મ : સત્યેન્દ્ર બોઝ ( વૈજ્ઞાનિક ), ૧૯૪૧ : જન્મ : અસરાની ( અભિનેતા ), ૧૯૫૧ : જન્મ : નાના પાટેકર(અભિનેતા), ૧૯૭૮ : જન્મ : વિદ્યા બાલન ( અભિનેત્રી ), ૦૨ જાન્યુઆરી : ૧૮૯૮વધુ વાંચો
રાજકારણ એક નેતાએ તેમના પાળેલા કુતરાનું નામ ‘વચન’ રાખ્યું હતું. કોઈએ આવું નામ રાખવાનું કારણ પૂછ્યું તો નેતાએ કહ્યું, ‘હવે મને કોઈ એમ નહીં કહી જાય કે તમે વચન પાળતા નથી.’ પ્રાણીઓ માણસ સારો કે કુતરો? દેખાવે માણસ સારો પણ સ્વભાવે કુતરો સારો. વાહન-બસ-ડ્રાયવર-કંડકટર બસ ડ્રાયવર અને કંડકટરમાં શું ફેર? જો કંડકટરને ઊંઘ આવે તોવધુ વાંચો
A : પુ. મોરારી બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ રવિન્દ્રનાથ ટાગોર ચાર્લી ચેપ્લિન સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધીજી હેલન કેલર આચાર્ય વિજયરત્નરાજ સૂરિજી અનુભવ અભિનય અવિશ્વાસ અશક્ય અસંતોષ અહંકાર અંગત અંત,end અંતરાત્મા અંધકાર અંધશ્રધ્ધા અપમાન આચરણ, વ્યવહાર, વર્તન આત્મવિશ્વાસ આનંદમાં રહેવું આભાર (thanks, appreciation) આવડત આવતીકાલ આશા, અપેક્ષા (expectation) આશક્તિ આંસુ ઈશ્વર, ભગવાન ઈચ્છા ઉપેક્ષા, અવગણના ઊંઘવધુ વાંચો
43. ૨૫/૦૩/૨૦૨૦ માતાપિતાએ આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું? ભારતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ‘કોરોના વાયરસ’ ચેપને કારણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪/૦૩/૨૦૨૦ ના રોજ દેશના સર્વ નાગરિકો માટે ૨૧ દિવસનું લોકડાઉન અર્થાત ઘરમાં જ રહેવાનો આદેશ જાહેર કર્યો. ઘણા માતાપિતા એવું વિચારતા હતા કે આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું? માતાપિતાએ આ વાતને તકલીફવધુ વાંચો
147: 09/08/2020 146 : 09/08/2020 સુમો મોટર્સ ટાટા મોટર્સના સીનીયર અધિકારીઓ રોજ બપોરનું ભોજન સાથે લેતા હતા. રોજ અધિકારીઓ સાથે જ ભોજન લેતા કંપનીના અધ્યક્ષ સુમંત મૂલગાંવકર થોડા દિવસથી ભોજન વખતે ગાડી લઇ બહાર જતા રહેતા હતા અને ભોજન અવકાશ પૂરો થાય ત્યારે ઓફિસમાં પરત આવી જતા હતા. અધિકારીઓમાં એવી અફવા ઉડી કે ટાટાવધુ વાંચો