ઉપરનો ખોરાક ક્યારથી? અને કેવી રીતે ? પ્રથમ છ માસ ફક્ત ધાવણ જન્મ બાદ પુરા મહિને જન્મેલા તંદુરસ્ત બાળકને પ્રથમ છ માસ ફક્ત ધાવણ જ આપવું જોઈએ. પ્રથમ છ માસ ફક્ત ધાવણ નવજાતશિશુની પોષણની બધી જ જરૂરિયાત તો પૂરી કરે જ છે, ઉપરાંત ફક્ત ધાવણ લીધેલા બાળકની રોગપ્રતિકારક શક્તિ તથા તેમની બુદ્ધિપ્રતિભા(IQ) અસાધારણ હોય છે.વધુ વાંચો
• છ માસ સુધી બાળકને ફક્ત ધાવણ આપવાનું હોય છે. ત્યારબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય છે ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. સવારથી ઉઠીને માતાને પોતાના બાળકે કેટલું ખાધું, કેવું ખાધું વગેરે વિચારો જ આવતા હોય છે. ઘરના સભ્યોનું મુખ્ય ધ્યેય પણ બાળક કેટલું જમ્યું તે જ રહેતું હોય છે.વધુ વાંચો
બાળકને ખાવાનું જોઇને ઉબકા આવે છે ચાર વર્ષના હર્ષના મમ્મીની ફરિયાદ હતી કે હર્ષને જમવાનું જોઇને જ ઉબકા અને ક્યારેક ઉલટી પણ થાય છે. તેની સામે ખાદ્ય પદાર્થો લઇ જવામાં આવે ત્યારે જ ઉબકા આવે અને તે સિવાય તે રમતો હોય ટીવી જોતો હોય તે વખતે ઉબકા નાં આવે. આવું કેમ થાય? આવું થવાનું કારણવધુ વાંચો