મુલાકાતી નંબર: 430,078

Ebook

નિબંધ કેવી રીતે લખાય?

નિબંધ કેવી રીતે લખાય? ભાષાના પેપરમાં નિબંધલેખનનું ખુબ વિશેષ મહત્વ છે. પરીક્ષકના મગજમાં વિધાર્થીની  નિબંધ લખવાની કળા સારો પ્રભાવ પાડી શકે છે. નીચેની પદ્ધતિથી કોઈ પણ વિષય પરનો નિબંધ લખી શકાય નિબંધને હંમેશા પાંચ ફકરામાં લખો. ધારોકે વિધાર્થીએ ‘ઉનાળાનો બળબળતો બપોર’ વિષય પર નિબંધ લખવાનો છે. પહેલો ફકરો : ‘ઉનાળા’ની વિશ્વ પર અસર બીજો ફકરોવધુ વાંચો

બાળકનો શાળામાં પ્રવેશ

  બાળક માંડ ૨ વર્ષ પુરા કરે ત્યાં માતા-પિતાનું મુખ્ય કામ તેના માટે સારી શાળા શોધવાનું  હોય છે. ઘરનાં સૌને પ્રશ્ન થતો હોય છે તેના માટે કઈ શાળા પસંદ કરવી? મા, માતૃભુમી અને માતૃભાષાનું જેટલું મહત્વ બાળકના જીવનમાં હોય છે તેટલું જ મહત્વ બાળકની માતૃશાળા અર્થાત તેની પ્રથમ શાળાનું હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના મતેવધુ વાંચો

બાળકો સાંભળેલું ભૂલતા નથી

બાળકો સાંભળેલું ભૂલતા નથી. ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ. *અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યુંવધુ વાંચો

પરીક્ષાનો ભય
શાળાના પ્રવાસ
વેકેશન એટલે વિકાસની તક
માતૃભાષાનું જતન
વિદ્યાર્થીની સફળતાના પાંચ નિયમ.
મમ્મી પપ્પાની પરીક્ષા આવી
બાળકોમાં ગણિત નો રસ કેવી રીતે જગાડવો.
પરીક્ષા સમયે મમ્મી-પપ્પા ની ફરજો.
બાળકો ને ગુજરાતી કેવી રીતે શીખવવું.
અગત્યનું શું – કૌશલ્ય કે ગુણ
ઈ-બુક ડાઉનલોડ કરો