પોતાના બાળકની પહેલી વર્ષગાંઠનું મહત્વ દરેક માતાપિતા માટે વિશેષ હોય છે. લગભગ ૩૦% થી ૪૦% બાળકો પહેલા વર્ષને અંતે ચાલતા થઈ ગયા હોય છે. ભાખોડિયા ભરતા તો બધા જ સામાન્ય બાળકોને આવડી ગયું હોય છે. બાળક એક રૂમમાંથી બીજા રૂમમાં પહોંચી જાય છે. તે ઘરના સભ્યો અને ઘરની વસ્તુઓને બરાબર ઓળખી ગયું હોય છે. તેવધુ વાંચો
નવજાત શિશુની ભાષા જ રૂદન હોય છે. પહેલું બાળક ઘરમાં જન્મે અથવા જે ઘરમાં વડીલો નાં હોય ત્યાં માતાપિતાને નવજાતશિશુની રડવાની તકલીફને કારણે ઘણી મૂંઝવણ હોય છે. નવજાતશિશુના રડવાના સામાન્ય ચાર કારણોમાં ભૂખ, ગેસ(ચૂંક અથવા કોલીક), નાક બંધ થવું અને કોઈ ઇન્ફેકશનને ગણી શકાય. ભૂખ અથવા હંગર ક્રાયતો દર બે થી અઢી કલાકે થવાની. નવજાતવધુ વાંચો