અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત કરી ભારતીયોને સ્વાતંત્ર્યતાનો વિચાર આપનાર તેમજ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની ગણાય છે તેવા ક્રાંતિકારી મંગલ પાંડેની ૨૦૦ મી જન્મજયંતિનું હવેનું વર્ષ છે. (જન્મ : ૧૯/૦૭/૧૮૨૭). ચરબીવાળી કારતુસને દાંતથી ખોલવાના વિરોધ અને બ્રિટિશ અધિકારીઓ પર બોંબ ફેંકવાને કારણે ૧૮૫૭ માં તેમને ફાંસીની સજા અપાઈ હતી.
૧૯/૦૭/૧૯૬૯ : મધ્યરાત્રે આશરે ૧.૨૫ નો…
